सोमवार, 15 जून 2020

નિયમોને આધિન અપાયેલી છૂટછાટોને કારણે વેપાર અને આર્થિક પ્રવૃત્તિઓનો પ્રારંભ

વલસાડ: શરતો અને નિયમોને આધિન અપાયેલી છૂટછાટોને કારણે ઉદ્યોગો, વેપાર અને આર્થિક પ્રવૃત્તિઓનો પ્રારંભ થતાં નાના અને મધ્‍યમ પરિવારોની આર્થિક પરિસ્‍થિતિ સુધરવા પામી છે. વલસાડ જિલ્લામાં પારડી તાલુકાના એક મધ્‍યમ પરિવારના દંપતિ બ્‍યુટી પાર્લર દ્વારા પરિવારનું ગુજરાન ચલાવે છે જેમા તેમના પતિ યોગેશભાઇ પણ સહયોગ આપી રહયા છે. તેમણે કોરોનાનું સંક્રમણ ન ફેલાય અને ગ્રાહકોની […]

source https://krantibhaskar.com/gujarati/gujarati-news/valsad-news/561/

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें