source https://krantibhaskar.com/gujarati/gujarati-news/valsad-news/566/
Breaking News of Valsad, Vapi, Daman & Silvassa on Kranti Bhaskar Newspaper and Website.
मंगलवार, 16 जून 2020
ધોરણ-૧૦ અને ૧૨ પછી શું ? કારકિર્દી માર્ગદર્શક વિશેષાંક, માહિતી કચેરી ખાતેથી મળી શકશે
માહિતી નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ અને ૧૨ પછીના વિદ્યાર્થીઓને કારકિર્દી અંગેની જાણકારી અને જરૂરી માર્ગદર્શન મળી રહે એ આશયથી ‘‘ગુજરાત રોજગાર સમાચાર કારકિર્દી માર્ગદર્શક વિશેષાંક-૨૦૨૦”નું પ્રકાશન કરવામાં આવ્યું છે. આ વિશેષાંક જિલ્લા માહિતી કચેરી, સેવાસદન-૧, પહેલા માળે, ધરમપુર રોડ વલસાડ ખાતેથી માત્ર રૂા.૨૦/-ની કિંમતે મળી શકશે. આ વિશેષાંકમાં ધોરણ-૧૦ અને ૧૨ પછી શું? તેમજ […]
source https://krantibhaskar.com/gujarati/gujarati-news/valsad-news/566/
source https://krantibhaskar.com/gujarati/gujarati-news/valsad-news/566/
सदस्यता लें
टिप्पणियाँ भेजें (Atom)
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें