मंगलवार, 16 जून 2020

ધોરણ-૧૦ અને ૧૨ પછી શું ? કારકિર્દી માર્ગદર્શક વિશેષાંક, માહિતી કચેરી ખાતેથી મળી શકશે

માહિતી નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ અને ૧૨ પછીના વિદ્યાર્થીઓને કારકિર્દી અંગેની જાણકારી અને જરૂરી માર્ગદર્શન મળી રહે એ આશયથી ‘‘ગુજરાત રોજગાર સમાચાર કારકિર્દી માર્ગદર્શક વિશેષાંક-૨૦૨૦”નું પ્રકાશન કરવામાં આવ્‍યું છે. આ વિશેષાંક જિલ્લા માહિતી કચેરી, સેવાસદન-૧, પહેલા માળે, ધરમપુર રોડ વલસાડ ખાતેથી માત્ર રૂા.૨૦/-ની કિંમતે મળી શકશે. આ વિશેષાંકમાં ધોરણ-૧૦ અને ૧૨ પછી શું? તેમજ […]

source https://krantibhaskar.com/gujarati/gujarati-news/valsad-news/566/

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें