सोमवार, 15 जून 2020

સરત : કોરોના સંકટ વચ્ચે જળ અભિયાન બન્યું ગ્રામીણ શ્રમિકો માટે રોજગારીનું કેન્દ્ર

સરત,સોમવાર: વહી જતાં વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા સાથે સ્થાનિક શ્રમિકોને રોજગારીનો અવસર મળી શકે તેવા ઉમદા હેતુથી શરૂ થયેલું ‘સુજલામ સુફલામ જળ અભિયાન’ કોરોનાની કપરી પરિસ્થિતિમાં આ વર્ષે પણ સફળતાપૂર્વક પાર પડ્યું છે. ‘ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમ’માં જ સંગ્રહ થતાં અનેક ગામોની જળ સમસ્યા હલ થઈ છે. ગામડાઓને સમૃદ્ધ કરવા માટે રાજ્ય […]

source https://krantibhaskar.com/gujarati/gujarati-news/surat-news/558/

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें