વલસાડઃ તા. ૨૦: વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા વલસાડ જિલ્લા કલેકટર શ્રી આર.આર.રાવલે ઘરબેઠા સારવાર માટે નવતર પહેલ કરવામાં આવી છે. ‘‘ઘરે બેઠા સારવાર ડોકટર આપના દ્વાર” હેઠળ જિલ્લાની ૫૧ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસરના તાબા હેઠળના ગામોના નોડલ ઓફિસર રહેશે. આ વિસ્તારના કોઇ પણ નાગરિક કે પોતાના પરિવારમાં તાવ, શરદી ઉધરસ કે ખાંસી હોય […]
source https://krantibhaskar.com/a-new-initiative-of-home-treatment-by-collector-shri-rawal/
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें