सोमवार, 20 जुलाई 2020

વલસાડ કલેક્ટરની જિલ્લાની પ્રજાને બિનજરૂરી કામ વગર બહાર ન નીકળવા આગ્રહભરી વિનંતી

વલસાડઃ તા.૨૦: સમગ્ર વિશ્વ હાલમાં કોરોના વાયરસ જેવી ગંભીર મહામારીનો સામનો કરી રહયો છે. જેમાં આપણો વલસાડ જિલ્લો પણ બાકાત નથી. કોરોના વાયરસ મહદઅંશે એકબીજાના સંપર્કમાં આવવાથી ફેલાય છે. વલસાડ જિલ્લામાં છેલ્લા થોડા સમયથી કોરોના પોઝીટીવનું પ્રમાણ વધ્‍યું છે ને કોરોના પોઝીટીવ વ્‍યક્‍તિના સંપર્કમાં આવેલા અન્‍ય લોકોના અન્‍ય લોકોના કોન્‍ટેક્‍ટ ટ્રેસિંગ કરવાનું કામ પણ ગંભીરતાપૂર્વક […]

source https://krantibhaskar.com/people-of-valsad-not-to-go-out-without-unnecessary-work-collectorate-valsad/

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें