source https://krantibhaskar.com/gujarati/gujarati-news/valsad-news/577/
Breaking News of Valsad, Vapi, Daman & Silvassa on Kranti Bhaskar Newspaper and Website.
मंगलवार, 16 जून 2020
વલસાડના લેખક ધનસુખ પારેખનું પુસ્તક ‘ગમતાની કરીએ ઉજવણી’
વલસાડ જિલ્લાના કવિ અને લેખક ધનસુખ પારેખે લોકડાઉન દરમિયાન તેમના લેખસંગ્રહનું પુસ્તક ‘ગમતાની કરીએ ઉજવણી’ પ્રકાશિત કર્યું છે. લોકડાઉનના કારણે લોકોની હાજરીમાં પુસ્તકનું વિમોચન થઇ શકયું ન હતું. ધનસુખ પારેખ બાળકાવ્ય સંગ્રહ માટે જાણીતા છે. લેખસંગ્રહ તરીકે આ તેઓનું પ્રથમ પુસ્તક છે. આ પુસ્તકમાં ૧૨ લેખોનો સમાવેશ થાય છે. જેમાં કુદરત સાથે જીવવાની અને સામાજીક […]
source https://krantibhaskar.com/gujarati/gujarati-news/valsad-news/577/
source https://krantibhaskar.com/gujarati/gujarati-news/valsad-news/577/
सदस्यता लें
टिप्पणियाँ भेजें (Atom)
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें