मंगलवार, 16 जून 2020

સુરત જિલ્લામાં આજે ૦૫ પોઝિટિવ કેસ નોંધાયા: પોઝિટીવ કેસોની સંખ્યા ૨૪૯

સુરત,મંગળવાર: સુરત જિલ્લામાં આજે ૦૭ દર્દી સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ ૧૫૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. સુરત જિલ્લામાં ગત રોજ પોઝિટીવ કેસોની સંખ્યા ૨૪૪ હતી, જેમાં આજે ૦૫ કેસનો વધારો થવાથી આજે કુલ ૨૪૯ કોરોના પોઝિટીવ કેસો થયા છે. જયારે કુલ ૦૩ દર્દીના મૃત્યુ નોંધાયા છે. પોઝિટીવ કેસો પૈકી ઓલપાડ તાલુકાના ૦૧, […]

source https://krantibhaskar.com/gujarati/gujarati-news/surat-news/580/

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें