मंगलवार, 21 जुलाई 2020

વલસાડ જિલ્લાના શહેરી સહિત વિવિધ વિસ્તાેરોમાં ચાર કે ચારથી વધુ વ્યસક્તિશઓના ભેગા થવા ઉપર પ્રતિબંધ

Covid 19વલસાડઃ તાઃ૨૧: વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ (COVID-2019) ને વર્લ્‍ડ હેલ્‍થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવતાં ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આમ છતાં કેટલાક લોકોને બિનજરૂરી રીતે ઘર બહાર નીકળતા અટકાવવા, લોકડાઉનની ચુસ્‍તપણે અમલવારી કરાવવા તેમજ જાહેર જનતાની સલામતી માટે […]

source https://krantibhaskar.com/%e0%aa%b5%e0%aa%b2%e0%aa%b8%e0%aa%be%e0%aa%a1-%e0%aa%9c%e0%aa%bf%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b2%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b6%e0%aa%b9%e0%ab%87%e0%aa%b0%e0%ab%80-%e0%aa%b8%e0%aa%b9%e0%aa%bf/

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें