शनिवार, 25 जुलाई 2020

ઘર આંગણે પાણી મળી રહે એવું નક્કર આયોજન સરકારે કર્યુ છે : સહકારમંત્રી ઇશ્વરસિંહ પટેલ

Valsad Gujarati News 25-07-2020વલસાડઃ તા. ૨પઃ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ૪૦ ગામોના ૩૯૮ ફળિયાના ૧૧૪૭૯પ વ્‍યક્‍તિઓની વસતિ માટે દમણગંગા જમણાકાંઠા મેઇન કેનાલમાંથી પંચલાઇ ગામ નજીકથી પાણી ઉપાડી પંચલાઇ વિયરમાં ભેગું કરી પાણી પુરૂ પાડવાની રૂા.૧૧૨.૪૮ કરોડના ખર્ચે તૈયાર થનાર પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત ધગડમાળ ખાતે રાજયના સહકારમંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. આ અવસરે ઇશ્વરસિંહ પરમારે જણાવ્‍યું […]

source https://krantibhaskar.com/%e0%aa%98%e0%aa%b0-%e0%aa%86%e0%aa%82%e0%aa%97%e0%aa%a3%e0%ab%87-%e0%aa%aa%e0%aa%be%e0%aa%a3%e0%ab%80-%e0%aa%ae%e0%aa%b3%e0%ab%80-%e0%aa%b0%e0%aa%b9%e0%ab%87-%e0%aa%8f%e0%aa%b5%e0%ab%81%e0%aa%82/

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें