बुधवार, 17 जून 2020

વલસાડ જિલ્લાના ૪૪૨ ગામો કોરોનામુક્‍ત

વલસાડઃ તા. ૧૭: વલસાડ જિલ્લાના ૪૬૦ ગામો અને ૫ નગરપાલિકાઓની કુલ વસતિ ૧૯,૧૯,૬૪૩ છે. જે પૈકી તા.૧૭/૬/૨૦ સુધીમાં ૧૮ ગામો અને ચાર નગરપાલિકાઓ કોરોના વાઇરસ અંતર્ગત અસરગ્રસ્‍ત થયા છે. જે મુજબ અસરગ્રસ્‍ત ગામોની ટકાવારી ૩.૯૧ ટકા અને અસરગ્રસ્‍ત વસતિની ટકાવારી ૦.૮૩ ટકા છે. આમ જિલ્લામાં કલેક્‍ટર અને જિલ્લા વિકાસ અધિકારીની માર્ગદર્શન હેઠળ કોરોના વાઇરસના સંક્રમણને […]

source https://krantibhaskar.com/gujarati/gujarati-news/valsad-news/584/

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें